AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

INR 30.00

INR 50.00

ગૂજરાત વિદ્યાપીઠને પોતાનું ઘર માનીને તેની સાથે વરસો સુધી ઓતપ્રોત રહ્યા એ મુકુલભાઈ કલાર્થીએ જે નાનાંમોટાં પુસ્તકો લખ્યાં એ ગાંધીયુગની બે પેઢીને પ્રેરણા પાતાં રહ્યાં. એમનાં પુસ્તકોનો સમુચ્ચય એટલે લોકશિક્ષણની વિદ્યાપીઠ. વરસોથી અપ્રાપ્ય બનેલું મુકુલભાઈનું સાહિત્ય નવજીવન ફરી પ્રગટ કરી રહ્યું છે. 'પૂજ્ય શ્રીમોટા સંપુટ'માં નીચેના સાત પુસ્તકો-

૧. પૂજ્ય શ્રીમોટા વચનામૃત ૧

૨. પૂજ્ય શ્રીમોટા વચનામૃત ૨

૩. પૂજ્ય શ્રીમોટા વચનામૃત ૩

૪. પૂજ્ય શ્રીમોટા વચનામૃત ૪

૫. પૂજ્ય શ્રીમોટા વચનામૃત ૫

૬. બાળકોના મોટા

૭. શ્રીમોટાના જીવનપ્રસંગો

INR 360.00