AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

INR 400.00

INR 500.00

સત્યની શોધમાં ગાંધીજીને અનેક ધર્મો અને તેના અનુયાયીઓ સાથે સંપર્ક હતો. પરંતુ હિન્દુ ધર્મના જે પાસાઓ તેમને સ્પર્શ્યા અને જે તેમણે સમગ્ર દેશ સમક્ષ એક સંતુલિત અભિગમથી અનેક લખાણો અને વકતવ્યોમાં મૂક્યા તેનો પ્રાથમિક સંગ્રહ શ્રી વિશ્વાસ બા. ખેર દ્વારા સંપાદિત આ પુસ્તક છે. સંપાદકના મતે "આ પુસ્તક, મુખ્યત્વે, અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતાં તથા ધાર્મિક પીઠિકા વિનાનાં અથવા ધર્મ વિશે બહુ ઓછું જાણનારાં છોકરાછોકરીઓ માટે તેમ જ સામાન્યજન માટે છે. આ રીતે તે હિંદુ ધર્મની પ્રસ્તાવનાની ગરજ સારશે. વધારે અભ્યાસ માટે જિજ્ઞાસુઓએ ગાંધીજીએ લખેલા 'ઇન સર્ચ ઓફ સુપ્રીમ' ના ત્રણ ગ્રંથો પાસે જવું જ રહ્યું."

INR 115.00