AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

INR 60.00

INR 8.00

INR 10.00

INR 30,000.00

પં. સુંદરલાલના આ પુસ્તકનાં વખાણ કરવાની જરૂર નથી. વાચક પોતે જ એની કદર કરશે. ઇસ્લામ અને ઇસ્લામના સ્થાપક વિશે કેવળ અજ્ઞાનને કારણે જ ખોટા ખ્યાલો વસે છે તે દૂર કરવામાં આ પુસ્તક મદદરૂપ થશે. ખુદ મુસલમાનોને પણ આ પુસ્તક પોતાના પેગંબરને અને તેમના સિદ્ધાંતોને નજર આગળ ખડા કરવામાં મદદગાર થશે.


- કિશોરલાલ મશરૂવાળા

સેવાગ્રામ

તા. ૧૬-૧૦-૧૯૪૫

INR 90.00

INR 200.00