INR 150.00
INR 325.00
INR 300.00
INR 300.00
‘ગીતા અને કુરાન’ વાચકો સમક્ષ મૂકવાનો ઉદ્દેશ એ નથી કે અમે માત્ર બુદ્ધિને સંતોષવા ઈચ્છીએ છીએ, પરંતુ અમારી નેમ તો એ છે કે મનુષ્ય સત્યનું આચરણ કરવાની શક્તિ પ્રાપ્ત કરે. અમે ઈચ્છીએ છીએ કે આ બંને સદગ્રંથોનું વાંચન આચરણમાં ઉતારવાની દ્રષ્ટિથી થવું જોઈએ. ... પ્રભુ આપણને એવું બલ અર્પે કે આપણે આપણા વાડા, ન્યાતજાત, દેશ, ગામ તથા કૌટુંબિક સ્વાર્થબંધનોને ઉખેડી નાખી શકીએ. - પ્રાસ્તાવિકમાંથી
Author(s) : Pandit Sundarlal (પંડિત સુંદરલાલ)
INR 105.00
INR 20.00
INR 200.00
ગાંધીજી માટે ગીતાજી એ અતિ મહત્વનો ગ્રંથ હતો. ગાંધીજી કહે છે કે, “હું તો મારી બધી જ મુશ્કેલીઓ માં ગીતામાતા પાસે દોડી જાઉં છું ને આજ લાગી આશ્વાસન મેળવી શક્યો છું.” ગાંધીજીએ ગીતા પર કરેલ વિચારવિમર્શ, પ્રવચનો, લેખો, પત્રો, વગેરે અનેક પુસ્તકો સ્વરૂપે પ્રકાશિત થયા છે. તે પૈકી ‘ગીતબોધ’ એ ગાંધીજીએ જેલમાંથી આશ્રમવાસીઓને એક-એક અધ્યાય સ્વરૂપે લખેલ સારનું સંકલન છે. આ પુસ્તકના કેટલાક અધ્યાય ગાંધીજીએ સન ૧૯૩૦ની જેલના દિવસોમાં અને બાકીના સન ૧૯૩૨ની જેલના સમયમાં લખ્યા છે. આ પહેલાં અગિયાર વ્રતો વિશે લખેલ પત્રો નવજીવનના ‘મંગળપ્રભાત’ પુસ્તકમાં પ્રકાશિત છે.
Author(s) : Mahatma Gandhi (મહાત્મા ગાંધી)
INR 15.00
INR 100.00
INR 200.00