Ravishankar Dadani Vato Samput (4 Books) (રવિશંકર દાદાની વાતો સંપુટ (૪ પુસ્તકો))

Author(s): Mukulbhai Kalarthi
Book Weight: 100.00 (Gram)
ISBN(13): 9788172296294
Price:

About The Book

ગૂજરાત વિદ્યાપીઠને પોતાનું ઘર માનીને તેની સાથે વરસો સુધી ઓતપ્રોત રહ્યા એ મુકુલભાઈ કલાર્થીએ જે નાનાંમોટાં પુસ્તકો લખ્યાં એ ગાંધીયુગની બે પેઢીને પ્રેરણા પાતાં રહ્યાં. એમનાં પુસ્તકોનો સમુચ્ચય એટલે લોકશિક્ષણની વિદ્યાપીઠ. વરસોથી અપ્રાપ્ય બનેલું મુકુલભાઈનું સાહિત્ય નવજીવન ફરી પ્રગટ કરી રહ્યું છે. 'રવિશંકર દાદાની વાતો સંપુટ'માં નીચેના ચાર પુસ્તકો-

૧. દાદાની બોધકથાઓ તથા અમૃતવાણી

૨. દીનદુખિયાંના દાદા

૩. જીવન પ્રેરકદાદા

૪. વિદ્યાર્થીના દાદા