Buddha ane Mahavir (બુદ્ધ અને મહાવીર)

Book Weight: 80.00 (Gram)
ISBN(13): 9788172291244
Price:

About The Book

‘ધર્મને સમજો’ પુસ્તક સંપુટ નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠ તરફથી સંયુક્ત રીતે પ્રકાશિત થાય છે. નવજીવન અને ગુજરાત વિદ્યાપીઠ તરફથી અત્યાર સુધીમાં સર્વધર્મસમભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલાં, સામાન્ય વાચકને રસ પડે તેવાં પ્રકાશનો આ સંપુટમાં સમાવી લીધાં છે. જગતના મુખ્ય મુખ્ય ધર્મો તથા તેના સ્થાપકોનો પરિચય વાચકને આ સંપુટમાંનાં પ્રકાશનોમાંથી મળી રહેશે. “મારી દ્રઢ માન્યતા છે કે જગતના બધા મહાધર્મો સાચા છે, બધા ઈશ્વરે નિર્મેલા છે, અને બધા તેનો જ આદેશ ફેલાવે છે, ને તે તે વાતાવરણમાં ને તે તે ધર્મમાં ઉછરેલા લોકોની આધ્યાત્મિક ભૂખને તૃપ્ત કરે છે.” - ગાંધીજી